Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

વકીલ મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસે ૩૭ TRB જવાનોને કર્યા સસ્પેન્ડ : હપ્તાખોરોમાં ફફડાટ

TRB જવાનો

આણંદ : થોડા દિવસ અગાઉ બનેલ વકીલ મેહુલ બોઘરા ઉપરના હુમલા બાદ શહેરમાં ચકચાર મચી જવા પામેલ છે, ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસને લઈને ફરિયાદો સામે આવતી હોય છે, ત્યારે ડીસીપીએ સપાટો બોલાવ્યો છે, વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવેલ છે.

વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા ફરજ પર સમયસર હાજર ન રહેતા TRB સામે કાર્યવાહી કરાઈ છે

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ૩૭ જેટલા ટીઆરબી (TRB)ઓને ફરજમાંથી દૂર કરાયા છે. આ કાર્યવાહી બાદ હપ્તાખોરોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

Other News : આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો, જુઓ વિગત

Related posts

મોદી-ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર રહેવા ભાજપના ૧ લાખ કાર્યકરોને આદેશ…

Charotar Sandesh

કોંંગ્રેસમાં છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત એવા ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ર૦૦થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

Charotar Sandesh

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાશે…

Charotar Sandesh