Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

આણંદ : આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની (૮ થી ૨૨ માર્ચ -૨૦૨૦) ઉજવણી કરાઈ, ૧૦૦થી વધુ જન સંખ્યા, મેં.કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા કાઉન્સિલર – સુમિત્રાબેન રાજેશભાઈ પઢીયાર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તથા આઈ.સી.ડી.એસ. અને પોષણ અભિયાન સ્ટાફ સાથે પોષણ પાંખવાડિયાની ઉજવણી માટે શુભારંભ કરવામાં આવ્યો.

Related posts

ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ

Charotar Sandesh

તમામ નગરપાલિકાઓને જર્જરિત પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ…

Charotar Sandesh

નડિયાદ ખાતે શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો ખેડા જિલ્લામાં પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો

Charotar Sandesh