Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લાંભવેલ ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો હવે દર્શન કરી શકશે : માસ્ક પહેરવું ફરિજીયાત…

આણંદ : લાંભવેલ ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી હનુમાનજીનું મંદિર તા. ૩૧-૧૦-૨૦૨૦ શનિવારના રોજથી રાબેતા મુજબ દાદાના દર્શન માટે ખોલવામાં આવેલ છે, જેથી સર્વે ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.

વધુમાં, મંદિરે દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોએ કોવિડ-૧૯ને ધ્યાને રાખી માસ્ક ફરજીયાત પહેરવું પડશે જે શ્રી લાંભવેલ હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

સાવધાન : આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાંથી ૩.૭૬ લાખની ચોરી થતા ચકચાર

Charotar Sandesh

આણંદ જિલ્લો કોરોના વેક્સીનની કામગીરીમાં બીજા ક્રમે…

Charotar Sandesh

બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદના ૪૮ કલાક થયા હોવા છતાં મતદાન કરી પ્રેરણારૂપ બનતા રમેશભાઇ શાહ

Charotar Sandesh