Anand : નાવલી કન્યા શાળામાં રિસોર્સ રૂમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દાતા શ્રી બાપા બાપજી નાથ અઘોરી તરફ થી...
Anand : તા. ૨૬-૧૧-૨૦૨૨ શનિવારના રોજ ઉમરેઠની ખ્યાતનામ સ્કુલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ શૈક્ષણિક મોડલ પ્રદર્શનનો કાર્યક્રમ...
આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી તપાસ હાથ ધરી સંચાલકો વિરૂદ્ધ પગલાં ભરશે? છેલ્લા બે દાયકાથી રાજ્યમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું હોય શાળા સંચાલકો દ્વારા બેફામ...
NCTEના પરિપત્ર મુજબ TET-2ની પરીક્ષામાં બી.એડ. અંતિમ વષૅના તાલીમાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવે તેવી તાલીમાર્થીઓની લાગણી અને માંગણી છે તેવી રજૂઆત કરવામાં આવી તાલીમાર્થીઓએ આવેદનપત્રમાં...
આણંદ : આગામી ૧૦ ઓક્ટોબરે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાનની જાહેર સભા યોજાનાર છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે...