Charotar Sandesh

Category : ટિપ્સ અને કરામત

ખોરાક ટિપ્સ અને કરામત હેલ્થ

હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Charotar Sandesh
જમ્યા બાદ મોટાભાગના લોકોને વરિયાળી ખાવાની આદત હોય છે. વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો હોટલોમાં જમ્યા બાદ મુખવાસમાં...
ટિપ્સ અને કરામત હેલ્થ

રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Charotar Sandesh
આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપને આપના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખી શકતા નથી, ત્યારે આપણા શરીરમાં ૯૦ ટકા બિમારીઓ પેટના કારણે ઉદ્દભવે છે. ખાણી-પીણીમાં ગડબડ અને પાચનતંત્રમાં...
ઈન્ડિયા ટિપ્સ અને કરામત

હવે તમે વોટ્‌સએપમાં મેસેજ એડિટ કરી શકશો, આ રીતે કામ કરશે ફીચર, જુઓ

Charotar Sandesh
સોશિયલ મિડીયામાં સૌથી વધુ ઉપરાતી એપ્લિકેશન એટલે Whatsappમાં હવે વધુ એક સુવિધા ઉપલબ્ધ થશે, જેમાં એડિટ મેસેજ ફીચર્સની મદદથી મેસેજ સેન્ડ કર્યા પછી તેમાં સુધારો-વધારો...
આર્ટિકલ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Charotar Sandesh
આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં અને કામકાજના બોજથી દરેક માણસ માનસિક તણાવ (depression) માં રહે છે. અને માનસિક તણાવ (depression) માં રહેવા ના કારણે માથાના દુખાવા...
Devotional આર્ટિકલ ટિપ્સ અને કરામત

આજે આપણે ભારતીય પરંપરામાં જે સૌથી વધુ વપરાતી વનસ્પતિ છે તેના મહત્વ વિષે જાણીશું

Charotar Sandesh
દર્ભ : દાભડો : દાભરો આજે આપણે ભારતીય પરંપરામાં જે સૌથી વધુ વપરાતી વનસ્પતિ છે તેના વિષે જાણીશું. લગભગ બધા જ પ્રકારના ફૂલ, તુલસી, પીપળો,...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

જાણો કડવા લીમડાના ગુણો : ‘આયુર્વેદિક દવા’ છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા

Charotar Sandesh
આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે...
અજબ ગજબ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

ઉભા થઇને ખાનાર સાવધાન : થઇ શકે છે મોટું નુકસાન

Charotar Sandesh
સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફસ્ટાઈમમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જો આ તમારી ટેવમાં...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

પિંપલ્સથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપાય થોડા જ દિવસોમાં જોવાશે અસર…

Charotar Sandesh
ચેહરા પર પિંપ્લ્સ થવાની પરેશાનીથી હમેશા છોકરીઓ પરેશાન રહે છે. તેના પાછળનો કારણ ખોટી લાઈફસ્ટાઈન વધતો પ્રદૂષણ અને સ્કિનની યોગ્ય દેખભાલ ન કરવી છે. તેની...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

સવારે ખાલી પેટ આમળાનો જ્યુસનો સેવન ફાયદાના બદલે નુકશાન ન પહોચાડે…

Charotar Sandesh
આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ જણાવી છે જેના નિયમિત સેવનથી ન માત્ર જુદા-જુદા રોગોથી મુક્તિ મળે છે પણ ત્વચા પણ યુવા બની રહે છે. આ આયુર્વેદિક...
ચરોતર ટિપ્સ અને કરામત સ્થાનિક સમાચાર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

દવાખાને જવાની જરૂર નથી : એન્ડ્રોઇડ મોબાઇલ પર ઘેર બેઠાં જ તબીબોનું માર્ગદર્શન અને સલાહ મેળવો…

Charotar Sandesh
એન્ડ્રોઇડ મોબાઇલ પર ઇ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરવાથી વિવિધ વિષયના નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓ વિનામૂલ્યે મેળવી શકાશે… નિષ્ણાંત ડોક્ટરની એ પણ જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટની ઘેર...