Charotar Sandesh
આર્ટિકલ ટિપ્સ અને કરામત ધર્મ ભક્તિ

દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં શિવલિંગને અભિષેક કરવાથી મળતા ફળો-આશિર્વાદ, જુઓ વિગતે

સુખની પ્રાપ્તિ

ચોખા – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
બીલીપત્ર – ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે
ડાંગર જવ – ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે
દુર્વા (ધરો) – ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે
ઘી – ચઢાવવાથી સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે
દર્ભ – ચઢાવવાથી શત્રુ પર વિજયની પ્રાપ્તિ થાય છે


ગાયનું ઘી – ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
જળ – ચઢાવવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે
ગંધ તેલ અત્તર – ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે
પંચામૃત – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
દૂધ – ચઢાવવાથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે


મધ – ચઢાવવાથી પ્રભુને સંતુષ્ટ કરનાર થાય છે
શેરડીનો રસ – ચઢાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે
શ્રીફળનું પાણી – ચઢાવવાથી અલૌક્ય આનંદની પ્રાપ્તિ થાય છે
હળદર – ચઢાવવાથી રાજસ્ય આપનાર પ્રાપ્તિ થાય છે
પિષ્ટ (સુગંધીયુક્ત ફુલ) – ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે


આમળાનો રસ – ચઢાવવાથી પિતૃઓને શાંતિ પ્રાપ્તિ થાય છે
દાડમ – ચઢાવવાથી રાજયની પ્રાપ્તિ થાય છે
દ્રાક્ષ – ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે
ગંધોદક – ચઢાવવાથી જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ થાય છે

Other News : સંભવિત વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ

Related posts

જાણો… એક સમયે આફ્રિકાના ખૂંખાર ડોન બનેલા સુભાષ પટેલને પ્રમુખ સ્વામીએ બનાવેલા સંસ્કારી : ગઈકાલે થયું નિધન…

Charotar Sandesh

સવારે ખાલી પેટ આમળાનો જ્યુસનો સેવન ફાયદાના બદલે નુકશાન ન પહોચાડે…

Charotar Sandesh

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે ?

Charotar Sandesh