Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના વસંતપુરા પ્રા.શાળામાં ૨૫ જેટલા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું…

આણંદ : તાલુકાના વસંતપુરા પ્રા. શાળામાં ભીમ એકાદશી નિમિત્તે શાળાના મેદાનમાં, વસંતપુરા ગામમાં અને રોડની બાજુમાં ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ હંસકુવરબા રાજના હસ્તે કુલ ૨૫ જેટલા મોટા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ શહેરમાં કોરોનાની વાપસીથી હડકંપ : યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું…

Charotar Sandesh

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh

આણંદ જનતા કર્ફયુ : રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રોડ-રસ્તા બન્યા સુમસામ : જોરદાર પ્રતિસાદ…

Charotar Sandesh