Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૬૩ નવા કેસ, ૨નાં મોત થયા, જુઓ વિગત

કોરોના

નવીદિલ્હી : ભારતમાં કોરોના (covid-19)ને લઈ રાહત તો છે પરંતુ ધીરે ધીરે વધતા કેસો ચિંતા વધારી રહ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩ નવા કેસ નોંધાયા અને ૨નાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૨૨૦.૦૨ કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે ૪,૪૬,૭૬,૬૭૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૪૨,૬૦૮ લોકો માત આપી ચૂક્યા છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૨૫,૩૬૧ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયેલ છે, ભારતમાં અત્યાર સુધી ૯૦.૯૧ કરોડ કોરોના (covid-19)ના ટેસ્ટ કરાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૫૯ ટકા છે, જે સામાન્ય છે.

Other News : કોરોનાને લઈને ભારત સરકાર પણ એક્શન મોડમાં, આ તારિખે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે

Related posts

યુવા પેઢી ભગવદ્‌ ગીતા વાંચે, ગીતામાં મુશ્કેલ સમયમાં લડવાની તાકાત : મોદી

Charotar Sandesh

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

Charotar Sandesh

કેટલાક પ્રતિબંધો સાથે ૧૭મી પછી લોકડાઉન ખુલવાની શક્યતા સરકારે તૈયારી શરૂ કરી…

Charotar Sandesh