તારીખ 03/02/2023 ના નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો સાથે શૈક્ષણિક કીટ વિતરણ તેમજ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં દાતા શ્રી દિનેશભાઈ અંબાલાલ પટેલ ગામડી તરફ થી તેમના માતા શ્રી મણીબેન અંબાલાલ પટેલ ના મરણ તિથિ સંદર્ભે બાળકો ને કીટ અને નાસ્તો આપવામાં આવ્યો પ્રતિનિધિ તરીકે પિયુષભાઈ પટેલ અને જાનવી બેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવા શ્રી મિતેશ પારેખ સાહેબ હિતેશ ભાઈ,નરેન્દ્ર ભાઈ,નયના બેન ઉપસ્થિત રહ્યા હતા.
- Ketul Patel, Anand
Other news : બીઆરસી ભવન વઘાસી ખાતે દિવ્યાંગ સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો