તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ વાડજ વિસ્તારમા આવેલ નિરર્ણયનગર ગરનાળા પાસે કલર કોન્ટ્રાકટરને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી “રાકેશ”નામનુ નકલી આઇ.ડી. કાર્ડ બતાવી “આચાર સંહીતા...
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે . ત્યારે આ પ્રચંડ ગરમીમાં ચંપલ...
આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે...
આ બાળકો વડતાલનું ભવિષ્ય છે, આચાર્ય મહારાજ વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 24 મેથી 26 મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ...
રવિવારે સંતોના સાંનિધ્યમાં થયેલી શિબિરની પૂર્ણાહૂતિમાં સૌ બાળકો ભાવવિભોર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તારીખ 24 થી 26 મે’ દરમિયાન યોજાયેલી ત્રિ’દિવસીય સહજાનંદી બાળ-યુવા...
ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ...