Charotar Sandesh

Tag : charotarsandesh

ચરોતર સ્થાનિક સમાચાર

વલ્લભ વિદ્યાનગર સ્થિત મત ગણતરી સેન્ટર ખાતે આવતીકાલે સવારે ૮ ના ટકોરે શરૂ થશે મત ગણતરી

Charotar Sandesh
મતગણતરી સેન્ટર ખાતે બંને ઓબ્ઝર્વરશ્રીઓના મોબાઈલ નંબર  ૭૯૯૦૬ ૮૫૦૯૧  અને ‌૮૭૯૯૨ ૦૨૯૩૯ ઉપર પણ મત ગણતરી સંબંધી ફરિયાદ કરી શકાશે ANAND : ૧૬- આણંદ લોકસભા...
ગુજરાત

ક્રાઇમ બ્રાંચના પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી લુંટ કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ઝોન-૧

Charotar Sandesh
તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ વાડજ વિસ્તારમા આવેલ નિરર્ણયનગર ગરનાળા પાસે કલર કોન્ટ્રાકટરને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી “રાકેશ”નામનુ નકલી આઇ.ડી. કાર્ડ બતાવી “આચાર સંહીતા...
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Charotar Sandesh
શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે . ત્યારે આ પ્રચંડ ગરમીમાં ચંપલ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામ- ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા

Charotar Sandesh
આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર-૮ની પૂર્ણાહુતિ : 5000 બાળ – બાલિકાઓ તથા યુવાનોએ શિક્ષા – સંસ્કારનું ભાતું બાંધ્યું

Charotar Sandesh
આ બાળકો વડતાલનું ભવિષ્ય છે, આચાર્ય મહારાજ વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 24 મેથી 26 મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં આઠમી સહજાનંદી બાળ યુવા શિબિર યોજાઈ : 5000 બાળ- બાલિકા-યુવાનોની શ્રીજીમાં આહ્લલેક

Charotar Sandesh
રવિવારે સંતોના સાંનિધ્યમાં થયેલી શિબિરની પૂર્ણાહૂતિમાં સૌ બાળકો ભાવવિભોર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તારીખ 24 થી 26 મે’ દરમિયાન યોજાયેલી ત્રિ’દિવસીય સહજાનંદી બાળ-યુવા...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Temple)માં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ...
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh
ખંભાત : વિધાનસભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh
ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ...
વર્લ્ડ

અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને મસમોટો ઝટકો : ગ્રીન કાર્ડનું સ્વપ્નુ રોળાશે ?

Charotar Sandesh
જો તમે પણ વિદેશમાં સેટલ થવાના સપના જોતા હોવ તો તમારું આ સપનું ચકનાચૂર થઈ શકે છે. દિગ્ગજ ટેક કંપનીઓ દ્વારા આ નિર્ણય કેમ લેવાયો...