Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

ચંદ્રયાન ૩

આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. છેલ્લા ૨૪ કલાકથી સંતો મહંતો આ મિશનની સફળતા માટે પ્રાર્થના – યજ્ઞ મહાપૂજા કરી રહ્યા હતા.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત સ્વામી વગેરેએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ વડતાલ મંદિર પરિસરની પ્રથમ ઘટના હતી કે , લાઈવ દર્શનની જગ્યાએ બીજો કોઈ કાર્યક્રમ પ્રસારિત થયો હોય. વડતાલ સંસ્થા ચંદ્રયાન -૩ ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવે છે.

Other News : જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩

Related posts

ખંભાત તાલુકા જન વિકાસ ઝુંબેશની સફળતા : ૭૦ હજારથી વધુ ગરીબ પરિવારોને થયો લાભ…

Charotar Sandesh

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ

Charotar Sandesh

ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી

Charotar Sandesh