Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉનથી થયુ ૨.૭ લાખ કરોડનુ નુકશાન : જીડીપી -૪.૫ ટકાએ પહોંચશે : આરબીઆઇનો રિપોર્ટ

ન્યુ દિલ્હી : રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહ્યુ છે કે કોવિડ-૧૯ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી દીધી છે. ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આકાર એ વાત પર નિર્ભર કરશે કે આ મહામારીનો ફેલાવ કેવો રહે છે. આ મહામારી ક્યાં સુધી રહે છે અને ક્યાં સુધી આના ઈલાજની રસી આવે છે. કેન્દ્રીય બેંકનુ આકલન અને સંભાવનાઓ ૨૦૧૯-૨૦ના વાર્ષિક રિપોર્ટનો ભાગ છે.

આરબીઆઈના એક રિપોર્ટ મુજબ લૉકડાઉનથી ૨.૭ લાખ કરોડનુ નુકશાન થયુ છે. એવામાં આ નુકશાનથી દેશની જીડીપી માઈનસ ૪.૫ ટકા પહોંચવાનુ અનુમાન છે.

Related posts

ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ સેનાએ બે આતંકીને ઠાર માર્યા…

Charotar Sandesh

જમ્મુમાં મોટું આતંકવાદી કાવતરું નિષ્ફળ, ૭ કિલો વિસ્ફોટકોનો જથ્થો જપ્ત…

Charotar Sandesh

કાશ્મીર મામલે કોઇ પણ દેશની દખલગીરી મંજૂર નથી : અમિત શાહ

Charotar Sandesh