Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના વોર્ડ નં.૧૧માં પ્રધાનમંત્રીની મન કી બાત કાર્યક્રમ જીલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયો…

આણંદ : નગરપાલિકાના વોર્ડ નં.૧૧માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મન કી બાત કાર્યક્રમનુ આયોજન અમુલ હાઈટ્‌સ પાસે આવેલી પચતીર્થ સોસાયટીમાં કરવામાં આવ્યુ હતુ. આ પ્રસગે ખાસ આણદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રાા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલને વોર્ડમાં કરવામાં આવેલા પેજ સમિતી અને પેજ પ્રમુખના કાર્ય માહિતી આપવામાં આવી હતી અને તેમને નિમેલા પેજપ્રમુખની યાદી સુપરત કરવામાં આવી હતી. જીલ્લા પ્રમુખ દ્વારા આગામી સમયમાં આવી રહેલી ચુટણીઓને લઈને સુસાશન સાથે સક્રિય બની સગઠિત થઈ કામ કરવા આહવાન કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.

આ પ્રસગે શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, વોર્ડના કાઉન્સિલરો જીગ્નેશભાઈ પટેલ, મધુબેન ગોહેલ, અમીબેન દણાક, કિશોરભાઈ પચાલ, વિપુલભાઈ પટેલ, શહેર મહિલા મોરચાના ગીતાબેન, સોમલતાબેન સહિત વિસ્તારના રહીશો ઉપસ્થિત રાા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

મતદાન કર્યા બાદ ગ્રાહકોને ખરીદી ઉપર ૭% સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવા બાબતે મિટીંગ યોજી સહમતી દર્શાવી

Charotar Sandesh

હેલ્મેટ-સીટ બેલ્ટ સાથે રખડતી ગાયોના માલિકોને પણ દંડ ફટકારવા માંગ : આણંદમાં વધુ એક આધેડનું મોત

Charotar Sandesh

કુદરતી આફત સહાય યોજના હેઠળ બોરસદ તાલુકામાં સીસ્વાના મૃતકના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ

Charotar Sandesh