Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : કોરોના વાઈરસને હરાવી ત્રણ દર્દીઓ રીકવર થઈ ઘરે પરત ફર્યા…

આણંદ સરકારી હોસ્પિટલ ખાતે આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ, આણંદ એસપી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં તેઓને રજા અપાઈ……

આણંદ : શહેરમાં એક તરફ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે સામે પક્ષે પોઝિટિવ દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે.

આણંદ સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૩ દર્દીઓ સજા થઈ ગયા છે. જેમાં (૧) મહેબુબઅલી સૈયદ, હાડગુડ (ર) રઈસખાન પઠાણ, હાડગુડ તેમજ (3) સલમાબેન ચૌહાણ , નવાખલ નાઓનો ફાઇનલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી તેઓને રીકવર કરી ૧૦૮ મારફતે ઘરે હોમ કોરેન્ટાઈનમાં મોકલી આપવામાં આવેલ છે.

જે દરમ્યાન આણંદ જિલ્લા કલેક્ટર સાહેબ, આણંદ એસપી અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત્‌ રહ્યા હતા.

સારવાર બાદ સ્વસ્થ થયેલા ત્રણ દર્દીઓને ખૂબજ આનંદના માહોલમાં રજા અપાઈ….

Related posts

આણંદની બોરસદ ચોકડી વિસ્તારમાં કાદવ-કિચળનું સામ્રાજ્ય : વાહનચાલકો હેરાન-પરેશાન..!

Charotar Sandesh

રાહત : આણંદ જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ નોંધાયો : રાજ્યમાં આજે નવા ૧૩૮ કેસો…

Charotar Sandesh

આણંદ જિલ્લાના યુવાનો-યુવતીઓ માટે વાયુ સેનામાં જોડાવાની ઉમદા તક : ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે

Charotar Sandesh