Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરમા શ્રધ્ધાભેર ઠાકોરજી જલયાત્રા જલઝીલણી એકાદશી ઉજવાઇ

ઉમરેઠ : ઉમરેઠના વડતાલ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ મંદિરમા શ્રધ્ધાભેર ઠાકોરજી જલયાત્રા જલઝીલણી એકાદશી ઉજવાઇ અને ઘનશ્યામ મહારાજ ના વામનસ્વરુપ કલ્પી તે અનુરુપ શણગાર ધરાવાયા છે, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીથી અને કોરોના વાયરસને ધ્યાનમા રાખીને સોશ્યલ ડીસ્ટન્સનું કડક રીતે પાલન કરી અને માસ્ક પહેર્યા બાદ સ્વામિનારાયણ મંદિરના પૂજારી સ્વામી હરિગુણસ્વામી સાથો ભક્તો પણ જોડાયા હતા.

Related posts

ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિ. મંદિરમાંથી ૫૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપાઈ…

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh

કડાણા ડેમમાંથી ૭ લાખ ક્યુસેક પાણી છોડાયુ, કાંઠાગાળાના ૧૧ ગામોને કરાયા એલર્ટ…

Charotar Sandesh