Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના યથાવત : આણંદ શહેરમાં પ કેસો સહિત જિલ્લામાં કુલ ૧૬ પોઝીટીવ નોંધાયા…

આણંદ શહેરમાં પ, ઉમરેઠમાં ૫, પેટલાદમાં ૪, તારાપુરમાં ૧ તેમજ ખંભાતમાં ૧ કેસો નોંધાતા ચકચાર મચી…

આણંદ : શહેર સહિત જિલ્લામાં આજે વધુ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈ અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો ૬૯૪ પહોંચ્યો છે. જો કે સારવાર બાદ ૫૭૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં કુલ ૮૭ પોઝિટિવ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી આગળનાર ૧ર વ્યક્તિઓને ઓકિસજન ઉપર, ૩ વેન્ટીલેટર ઉપર, ૧ બીપેપે અને ૫૫ની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

જે બાદ આરોગ્ય તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવા સહિત પરિવારજનો, સંપર્કમાં આવનારાઓના મેડીકલ સર્વ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

પોલીસને ગેરમાર્ગે દોરવા સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરીના મામલે બે ઝડપાયા…

Charotar Sandesh

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

નાપાનો કુખ્યાત પાસાનો આરોપી લવીંગખાન પઠાણની આખરે પોલિસે ધરપકડ કરી…

Charotar Sandesh