Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ભાજપ સરકારના અણઘડ વહીવટ અને નિષ્ફળતાના આક્ષેપ સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન…

આણંદ : કોરોના મહામારીમાં ભાજપ સરકારના અણઘડ વહીવટને કારણે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે ના આક્ષેપ સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા.

આજરોજ સરકારના અણઘડ વહીવટ અને નિષ્ફળતા થી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, હૉસ્પિટલ માં બેડ નો અભાવ તેમજ ઓકિસજન ના અભાવના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જનતાના હિતમાં પૂરતી વ્યવસ્થા કરવામાં માટે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બેડ ,ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, સ્ટાફ, ટેસ્ટિંગ ની તાત્કાલિક વ્યવસ્થા કરો ની લોકલાગણી અને લોકમાંગણી ને વાચા આપવા નિયમો નું પાલન કરી ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ ભાજપના રાજકીય કાર્યક્રમોમાં મુક પ્રેક્ષક બનતી પોલીસ દ્વારા કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી.

Related posts

કોરોના વિસ્ફોટ : આણંદ શહેર સહિત વલાસણ-સોજીત્રા-ખાનપુરમાં નવા ૮ કેસો પોઝીટીવ…

Charotar Sandesh

આણંદ : કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની હડતાળ…

Charotar Sandesh

ગણેશ પંડાલમાં વિજ કરંટ લાગતા મૃત્યુ પામેલ યુવકોના પરિવારોની વ્હારે રાજ્ય સરકાર : આર્થિક સહાય મંજૂર

Charotar Sandesh