Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ૫૧ ગામની ૧૦૧ દિકરીઓને દત્તક લેશે…

નડિયાદ : મહેમદાવાદ તાલુકામાં સુપ્રસિદ્ધ સિધ્ધિ વિનાયક મંદિર માં “દીકરી દેવો ભવ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

દિકરી દેવો ભવ ના કાર્યક્રમ માં મંદિર ના ટ્રસ્ટી “નરેન્દ્રભાઈ પુરોહિત “જે મહેમદાવાદ તાલુકામાં ૫૧ ગામો માં પ્રતિષ્ઠા ધરાવતી દિકરીઓ અભ્યાસ માં રમતની અંદર શિક્ષણ પ્રવૃત્તિ અગ્રેસર હોય અને દરેક ગામની બે-બે દીકરીઓને ૧૦૧ દિકરીઓ આજે આમંત્રિત કરી ને અને તેમના વાલી સાથે અને દત્તક લેવાનો કાર્યકમ યોજવામાં આવ્યો.

Related posts

આણંદ જિલ્‍લામાં તા.૧૧મીના રોજ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૪૭૭૬ કેસોનો સફળતાપૂર્વક નિકાલ

Charotar Sandesh

આણંદ જીલ્લાના ખંભાતમાં ૯ કલાકમાં ૧૩II ઇંચ વરસાદ ખાબકયો : નગરજનોમાં વડોદરાવાળી થવાનો ભય…

Charotar Sandesh

કાળી ચૌદશ નિમિત્તે લાંભવેલ હનુમાનજી મંદિરે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું…

Charotar Sandesh