નડિયાદ : મહેમદાવાદ તાલુકામાં સુપ્રસિદ્ધ સિધ્ધિ વિનાયક મંદિર માં “દીકરી દેવો ભવ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દિકરી દેવો ભવ ના કાર્યક્રમ માં મંદિર ના ટ્રસ્ટી “નરેન્દ્રભાઈ પુરોહિત “જે મહેમદાવાદ તાલુકામાં ૫૧ ગામો માં પ્રતિષ્ઠા ધરાવતી દિકરીઓ અભ્યાસ માં રમતની અંદર શિક્ષણ પ્રવૃત્તિ અગ્રેસર હોય અને દરેક ગામની બે-બે દીકરીઓને ૧૦૧ દિકરીઓ આજે આમંત્રિત કરી ને અને તેમના વાલી સાથે અને દત્તક લેવાનો કાર્યકમ યોજવામાં આવ્યો.