શ્રી મહાસતિ અનસૂયા માતાજી ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી મહાસતિ અનસૂયા માતાજીને વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડ જ્યારે ૯ રૂપિયા તોલા સોનુ હતુ ત્યારે સવા લાખ હિરા, માણેક, મોતી જડેલ સોનાના ઘરેણાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
નોંધનીય છે કે, વર્ષો પહેલા વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડે કોડને મટાડવા સિનોર, જિ. વડોદરા ખાતેની પવિત્ર માટીનો ઉપયોગ કરતા કોડ મટી ગયેલ, જેથી મહારાજે સવા લાખના હિરા-સોનાના ઘરેણા સાથે મંદિરનું નિર્માણ કરેલ, જેનો લાભ આજદિન સુધી ભક્તો લઈ રહ્યા છે.
- Mayurbhai Joshi – Mo. 95106 63007
Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન