Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લાંભવેલ ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો હવે દર્શન કરી શકશે : માસ્ક પહેરવું ફરિજીયાત…

આણંદ : લાંભવેલ ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી હનુમાનજીનું મંદિર તા. ૩૧-૧૦-૨૦૨૦ શનિવારના રોજથી રાબેતા મુજબ દાદાના દર્શન માટે ખોલવામાં આવેલ છે, જેથી સર્વે ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.

વધુમાં, મંદિરે દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોએ કોવિડ-૧૯ને ધ્યાને રાખી માસ્ક ફરજીયાત પહેરવું પડશે જે શ્રી લાંભવેલ હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

આણંદ : ૧.૫૦ લાખના ચેક રીર્ટન કેસમાં શખ્સને એક વર્ષની કેદની સજા

Charotar Sandesh

આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રયાસોથી બાળકનું સુખદ પુનઃસ્થાપન બન્યું શક્ય…

Charotar Sandesh

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

Charotar Sandesh