Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ બિલ ગામ દ્વારા સેનેટાઈઝરનું વિતરણ કરાયું…

બિલ ગામ અને આસપાસની સોસાયટીઓમાં ૧૨૦૦ જેટલી સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે…

વડોદરા : ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો છે. જેને લઈ કોરોના સામેના જંગ માટે વડાપ્રધાન મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી લોકડાઉન જાહેર કરેલ છે.

જેથી કોરોના સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જય રણછોડ ગ્રુપના સહયોગથી બિલ ગામમાં સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં બિલ ગામ અને આસપાસની સોસાયટીઓમાં ૧૨૦૦ જેટલી સેનિટાઈઝરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરામાં તસ્કરો પોલીસના ઘરે ત્રાટક્યા : ૧૯ હજારની ચોરી કરી ફરાર

Charotar Sandesh

વડોદરા : ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શારનું ફેસબુક એકાઉન્ટ થયું હેક…

Charotar Sandesh

વડોદરા : ઇન્કમટેક્સ ઓફિસમાં કોરોનાનો વિસ્ફોટ : ચીફ કમિશનર સહિત ૨૭ કર્મચારીઓ પોઝિટિવ…

Charotar Sandesh