Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

આણંદ : આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની (૮ થી ૨૨ માર્ચ -૨૦૨૦) ઉજવણી કરાઈ, ૧૦૦થી વધુ જન સંખ્યા, મેં.કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા કાઉન્સિલર – સુમિત્રાબેન રાજેશભાઈ પઢીયાર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તથા આઈ.સી.ડી.એસ. અને પોષણ અભિયાન સ્ટાફ સાથે પોષણ પાંખવાડિયાની ઉજવણી માટે શુભારંભ કરવામાં આવ્યો.

Related posts

શ્રીજી મહારાજનાં સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીની ઓરિજિનલ કોપી હાલ ‘લંડન ઓક્ષફર્ડ યુનિવર્સિટી’માં છે…

Charotar Sandesh

આણંદ : કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા જાહેરનામુ…

Charotar Sandesh

આગ પ્રકરણમાં દુકાન માલિક સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં છુટકારો

Charotar Sandesh