Charotar Sandesh
વર્લ્ડ

તવાંગ અથડામણમાં માર ખાધા બાદ સુધર્યું ચીન, હવે ભારત સાથે સારા સંબંધોની માંગ કરી

તવાંગ અથડામણ

બીજીંગ : ગત દિવસોમાં તવાંગ અથડામણ બાદ Chinaના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત-ચીન સંબંધોને લઈને મોટું નિવેદન આપેલ છે, વાંગ યીએ જણાવેલ છે કે China અને India રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા વાતચીત જાળવી રાખી છે અને બંને દેશો Border વિસ્તારોમાં સ્થિરતા જાળવવા પ્રતિબદ્ધ તેમજ અમે ચીન-ભારત સંબંધોના સ્થિર-મજબૂત વિકાસ માટે Bharat સાથે કામ કરવા તૈયાર છીએ.

ચીન તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે India અને China કોર્પ્સ કમાન્ડર સ્તરની ૧૭માં રાઉન્ડની વાતચીત દરમિયાન પશ્ચિમી Sectorમાં LAC સાથે જમીન સ્તરે સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે સંમત થયા છે.

આ બેઠક ૨૦ dec. ૨૦૨૨ના રોજ Chinaના ક્ષેત્રમાં ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ પર યોજાઈ હતી

Related posts

ચીને ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પરેડમાં ‘ડીએફ-૪૧’ મિસાઈલ લોન્ચ કરી…

Charotar Sandesh

યુ.કે.માં સ્ટડી વિઝા મેળવતા ભારતીયોમાં 93 ટકાનો વધારો…

Charotar Sandesh

ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાતાં બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત આ ૧૩ દેશોને ’જોખમી’ જાહેર

Charotar Sandesh