સ્વ. મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રાજ માસિક પુણ્યતીથી નિમિતે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી
આણંદ : સર્વે સમાજ સેવા સંગઠન દ્વારા સ્વ. મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રાજ માસિક પુણ્યતીથી નિમિતે આજરોજ ગરીબો અને જરૂરિયાત મંદ લોકો ભોજન અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું, સેવા અને સાથ સહકારા અજયસિંહ રાજ દ્વારા અને કપડાંનો સહયોગ દર્શનાબેન રાઠોડ, પારુલબેન ગોહિલ ના સહયોગ થકી ૨૦૦થી વધારે ગરીબ દીકરા-દીકરીઓને કપડાં અને ભોજનની સુવિધા અર્પણ કરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
You May Also Like : ચરોતર ઈંગ્લીસ મીડીયમ સ્કૂલમાં વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન