Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન-કપડાનું વિતરણ કરાયું

સેવા
સ્વ. મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રાજ માસિક પુણ્યતીથી નિમિતે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

આણંદ : સર્વે સમાજ સેવા સંગઠન દ્વારા સ્વ. મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રાજ માસિક પુણ્યતીથી નિમિતે આજરોજ ગરીબો અને જરૂરિયાત મંદ લોકો ભોજન અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું, સેવા અને સાથ સહકારા અજયસિંહ રાજ દ્વારા અને કપડાંનો સહયોગ દર્શનાબેન રાઠોડ, પારુલબેન ગોહિલ ના સહયોગ થકી ૨૦૦થી વધારે ગરીબ દીકરા-દીકરીઓને કપડાં અને ભોજનની સુવિધા અર્પણ કરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

 

 

You May Also Like : ચરોતર ઈંગ્લીસ મીડીયમ સ્કૂલમાં વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન

Related posts

વડોદરામાં કોલેજીયન યુવાનને દંડ ફટકારી બાઈક જપ્ત કરતા પિતાએ રોડ પર સૂઈને વિરોધ કર્યો…

Charotar Sandesh

તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી

Charotar Sandesh

વિદ્યાનગર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મ જયંતી અંતર્ગત યોજાયેલ કસુંબીનો રંગ ઉત્‍સવ કાર્યક્રમ

Charotar Sandesh