Charotar Sandesh
ગુજરાત

પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્રને ‘કોબ્રાએ’ દંશ દીધો

પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્ર

ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાનના પૂત્રને નાગપંચમીની પૂર્વ રાત્રીએ સાપે ડંશ દીધો હતો. માણસા રોડ ઉપર આવેલા બાપુ નોલેઝ વિલેઝમા રાત્રિના સમયે ચક્કર મારી રહ્યા હતા.

દરમિયાન સાપે ડંશ મારતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને માલપુર-મેઘરજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા વાસણ ગામ પાસે આવેલા બાપુ નોલેજ વિલેજ કેમ્પસમા રાત્રિના સમયે ચક્કર મારી રહ્યા હતા. તે સમયે એક સાપે ડંશ માર્યો હતો.જેને લઇને તાત્કાલિક તેમને સારવાર અર્થે શહેરમા આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડંશ મારનાર સાપ ઝેરી કોબ્રા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Other News : ગણેશોત્સવમાં ડીજેની પરવાનગી અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે

Related posts

GPSCની વર્ગ-૧, ૨ની પરીક્ષાનું પરિણામ જાહેર, ૬૧૫૨ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે કવોલિફાઈ…

Charotar Sandesh

રાજ્યમાં વહેલી ચુંટણીના ભણકારા : AAP પાર્ટી બાદ AIMIM પાર્ટીના ઔવેસીએ અમદાવાદની મુલાકાત લીધી

Charotar Sandesh

નવલખી સગીરા સામુહિક દુષ્કર્મ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, તરસાલીના 2 દેવીપૂજક પકડાયા…

Charotar Sandesh