Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

હનુમાન જન્મોત્સવ

આણંદ : શહેર નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ની ઉજવણી કરાઈ, મારુતિ યજ્ઞ પણ કરાયું. આ પ્રસંગે સવારે મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો જેમાં પ૦થી વધુ દંપતિઓએ પુજા-અર્ચના કરી હવનમાં આહુતિ આપી હતી.

જ્યારે મોડી સાંજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં હવનમાં નારિયેળ હોમી હવનની પુર્ણાહુતિ કરાઈ હતી. સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેઓને ખમણ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવાામાં આવ્યું હતું.

Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

Related posts

કોંગ્રેસે છઠ્ઠી યાદી જાહેર : આણંદ બેઠકમાં કાન્તી સોઢા પરમાર રિપીટ, આંકલાવમાં અમિત ચાવડાને ટિકીટ

Charotar Sandesh

એક મહિના બાદ ફરી આણંદની શાંતિ-સલામતી ડહોળવાનો પ્રયાસ : આણંદ પોલીસને ફરી અસામાજીક તત્ત્વોની ચેલેન્જ !? જુઓ વિગત

Charotar Sandesh

પેપર લીક કૌભાંડ : NSUI કાર્યકરોએ રોડજામ કરી સૂત્રોચ્ચાર કરતાં અટકાયત : વિદ્યાર્થીઓમાં રોષ

Charotar Sandesh