Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ લાયન્સ ક્લબ હોલ ખાતે વ્યસનમુક્તિ અભિયાન અર્થે માં શકુન્તલા અકાદમી એવોર્ડ ૨૦૨૨ યોજાશે

માં શકુન્તલા અકાદમી

આણંદ : શહેરના લાયન્સ ક્લબ હોલ ખાતે તા. ૦૧-૦૬-૨૦૨૨, બુધવારના રોજ સાંજે ૬ થી ૯.૩૦ કલાકે ગુર્જર ગર્જના ન્યુઝપેપરના છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તેમજ શ્રી પંચદશનામ જુના અખાડા ગીરનારીપુરી બાપુ (ગુજરાત)ના જન્મદિવસ નિમિત્તે માં શકુંતલા સેવા ટ્રસ્ટ – સુસંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત વ્યસનમુક્તિ અભિયાન યુવાનોમાં જનજાગૃતિ અર્થે માં શકુન્તલા અકાદમી એવોર્ડ ૨૦૨૨ તેજસ્વી તારલા, સમાજ ગૌરવ, સમાજ કલારત્ન, શિક્ષણ પુરસ્કાર દિપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત, એવોર્ડ સમારંભ, આભારવિધિ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમના નિમંત્રક તરીકે મયુરી વૃંદ એન્ડ ફિલ્મ પરિવારના નિલેશ સોલંકી (સિંગર એન્ડ રાઈટર) નાઓએ પ્રેસનોટમાં જણાવેલ છે.

Other News : સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદીનું નામ જોડવામાં આવતા સરદાર પટેલ પ્રેમીઓમાં નારાજગી

Related posts

લોકગીત સ્પર્ધામાં આંકલાવ તાલુકાની બામણગામ પ્રાથમિક કન્યા શાળાનું ગૌરવ…

Charotar Sandesh

વાજબી ભાવના દુકાનદારના વારસદારને રૂા. ૨૫ લાખનો સહાયનો ચેક અર્પણ કરતા જિલ્‍લા કલેકટર…

Charotar Sandesh

બહેનની છેડતી કર્યાની બાબતે ૪ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

Charotar Sandesh