Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

આણંદ : આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની (૮ થી ૨૨ માર્ચ -૨૦૨૦) ઉજવણી કરાઈ, ૧૦૦થી વધુ જન સંખ્યા, મેં.કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા કાઉન્સિલર – સુમિત્રાબેન રાજેશભાઈ પઢીયાર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તથા આઈ.સી.ડી.એસ. અને પોષણ અભિયાન સ્ટાફ સાથે પોષણ પાંખવાડિયાની ઉજવણી માટે શુભારંભ કરવામાં આવ્યો.

Related posts

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh

ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો

Charotar Sandesh

મહિલાઓ પર વધી રહેલ બળાત્કાર-દુષ્કર્મો બાબતે આણંદ જિલ્લા એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ…

Charotar Sandesh