Charotar Sandesh
ઈન્ડિયા

શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ એક આતંકીને ઠાર માર્યો…

શ્રીનગર : સાઉથ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ ચિત્રાગમમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક આતંકી ઠાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન શરૂ છે.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા રવિ કુમાર સિંહની પત્નીએ આજે કહ્યું, મારો પતિ દેશની સુરક્ષા માટે દુશ્મનો સાથે લડતી વખતે વીર ગતિને પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે. મારો પતિ દેશ માટે જીવતો હતો અને દેશ માટે જ શહીદ થયો.

Related posts

સત્તાના નશામાં મમતા દીદીએ લોકશાહીનું ગળુ દબાવી દીધુઃ મોદી

Charotar Sandesh

નારાયણ પટેલે આશાબેનને હરાવવા લીધેલ સોગંધ મામલે રૂપાલાનું નિવેદન ‘કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા પાર્ટી વિરુદ્ધનું કૃત્ય કરે એ યોગ્ય નથી’

Charotar Sandesh

ભારતીય ઉદ્યોગપતિ સીબીઆઇ ટેક્સની ચુકવણીને કારણે ચિંતિત : મમતા બેનર્જી

Charotar Sandesh