Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

આણંદ : આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની (૮ થી ૨૨ માર્ચ -૨૦૨૦) ઉજવણી કરાઈ, ૧૦૦થી વધુ જન સંખ્યા, મેં.કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા કાઉન્સિલર – સુમિત્રાબેન રાજેશભાઈ પઢીયાર અને પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. તથા આઈ.સી.ડી.એસ. અને પોષણ અભિયાન સ્ટાફ સાથે પોષણ પાંખવાડિયાની ઉજવણી માટે શુભારંભ કરવામાં આવ્યો.

Related posts

આણંદના મનરેગાના ૧૨ હજાર શ્રમિકોને ૩ મહિનાથી પગાર ન ચુકવાતા આક્રોશ : ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન ઉઠાવ્યો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : આજે નવા માત્ર ૧૯ કેસ નોંધાયા, ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા

Charotar Sandesh

જનતા કર્ફ્યું : આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે ઘંટનાદ કરી કર્મીઓની કામગીરીનું અભિવાદન કર્યું…

Charotar Sandesh