Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવા સહિતના કાર્યક્રમ યોજાયા…

આણંદ : તારીખ 27/6/21 રવિવારના રોજ બોરીયાવી નગર મુકામે સાર્વજનિક પુસ્તકાલય ખાતે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા તરફથી બ્લડ કેમ્પ, વૃક્ષારોપણ અને PM મોદીના લાઈવ સંબોધન “મન કી બાત”નું નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નીરવ અમીન, જિલ્લા યુવા પ્રમુખ પથિક પટેલ,બોરીયાવી શહેર ભાજપ પ્રમુખ સુરેશ પટેલ(પાટીલ), મહામંત્રી રમેશભાઈ ભોઈ (શૈલેષ), શહેર સંગઠનની ટિમ, યુવા મોરચાના વિજયભાઈ ભોઈ, નિસર્ગ પટેલ, આકાશ પટેલ, આઈ ટી સેલના ધ્રુવ પટેલ સહીત મોટી સંખ્યામાં બોરીઆવી નગરજનો ઉપસ્થિત રહી આ યુવા મોરચામાં આ સુંદર સેવાકીય કાર્યક્રમને વધાવેલ હતો.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ શહેરમાં આ વર્ષે ગણેશ વિસર્જન માટે આ જગ્યાએ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરાશે

Charotar Sandesh

સરદાર પટેલ યુનિ.ના 63મા દીક્ષાંત-સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા રાજ્યપાલશ્રી…

Charotar Sandesh

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારે રેલી યોજી ફોર્મ ભર્યું

Charotar Sandesh