Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લાંભવેલ ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો હવે દર્શન કરી શકશે : માસ્ક પહેરવું ફરિજીયાત…

આણંદ : લાંભવેલ ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી હનુમાનજીનું મંદિર તા. ૩૧-૧૦-૨૦૨૦ શનિવારના રોજથી રાબેતા મુજબ દાદાના દર્શન માટે ખોલવામાં આવેલ છે, જેથી સર્વે ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.

વધુમાં, મંદિરે દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોએ કોવિડ-૧૯ને ધ્યાને રાખી માસ્ક ફરજીયાત પહેરવું પડશે જે શ્રી લાંભવેલ હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

ખંભાતમાં કોરોના યથાવત : આજે વધુ ૩ કેસ પોઝીટીવ નોંધાયા, એકનું મોત…

Charotar Sandesh

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

તા. ૯ મી ઓગસ્ટના રોજ સદાનાપુર સરકારી આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Charotar Sandesh