આણંદ : જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ વધુ ર કેસ પોઝીટીવ નોંધાયેલ છે, જેને લઈ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૧ થઈ છે.
આજે લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયેલ બે કેસોમાં (૧) શબેરાબેન અહેમદ ચૌહાણ, ઉ.વ. ૬૩, રહે. પીપડીયા ભાગોળ, ઉમરેઠ (ર) મંગુબેન શંકરભાઈ ગોહેલ, ઉ.વ. ૬૦, રહે. લાલપુરા, મિલ્ક ડેરી પાસે, ત્રણોલ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડાયેલ છે.