Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વધુ બે કેસો નોંધાયા : કુલ સંક્રમિતોની સંખ્યા ૯૧ થઈ…

આણંદ : જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ વધુ ર કેસ પોઝીટીવ નોંધાયેલ છે, જેને લઈ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૧ થઈ છે.

આજે લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયેલ બે કેસોમાં (૧) શબેરાબેન અહેમદ ચૌહાણ, ઉ.વ. ૬૩, રહે. પીપડીયા ભાગોળ, ઉમરેઠ (ર) મંગુબેન શંકરભાઈ ગોહેલ, ઉ.વ. ૬૦, રહે. લાલપુરા, મિલ્ક ડેરી પાસે, ત્રણોલ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડાયેલ છે.

Related posts

મતગણતરી દરમ્યાન વલ્લભ વિદ્યાનગર શહેરના આ પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

Charotar Sandesh

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આણંદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે…

Charotar Sandesh

નડિયાદ શહેરની ૨૨ વર્ષિય દિકરીએ આફ્રિકામાં કિલીમાન્જારો શિખર સર કર્યું

Charotar Sandesh