Charotar Sandesh
બોલિવૂડ

પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરીનું હ્રદયરોગના હુમલાથી નિધન…

તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો…

મુંબઇ : પ્રખ્યાત શાયર અને ગીતકાર રાહત ઇન્દોરીનું નિધન થયું છે. તેમની ઉંમર ૭૦ વર્ષ હતી. રાહત ઇન્દોરીનું હ્રદયરોગથી નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે આ વિશે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી.
પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી કોરોના વાયરસ પોઝિટિવ જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત ઇન્દોરીના દીકરા સતલજ એ આ વાતની માહિતી આપી, ત્યારબાદ ખુદ રાહત ઇન્દોરીએ આ અંગે ટ્‌વીટ કરી હતી.

Related posts

દીપિકા પાદુકોણની કોડવર્ડ લેંગ્વેજથી એનસીબી પણ સ્તબ્ધ…

Charotar Sandesh

મારા પતિ મને બીજા પુરુષ સાથે રોમાન્સ કરતા જોઇ શકતા ન હતા : ભાગ્યશ્રી

Charotar Sandesh

જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી

Charotar Sandesh