Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ મંદિરમાં વયનિવૃત્ત થતા ખેડા જીલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ સાહેબનું બહુમાન…

વડતાલ : ખેડા જીલ્લા કલેક્ટરશ્રી આઈ કે પટેલ સાહેબે વય નિવૃત્તિ પુર્વે આસ્થાકેન્દ્ર વડતાલ મંદિરમાં દર્શન કરીને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી; ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, સુર્યપ્રકાશ સ્વામી સારંગપુરવાળા, પવન સ્વામી કલાલી અને પી પી સ્વામી રામપુરા સુરત મંદિર વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાઁ આ અવસરે વડતાલ મંદિરના મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ આઈ કે પટેલ સાહેબની કોરોના અન્વયેની કામગિરિ બિરદાવીને સાફો પહેરાવીને – શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રતિમા આપીને બહુમાન કર્યુ હતું અને સુદીર્ઘ સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી; એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Related posts

આણંદ : ચીખોદરા ચોકડી પાસેથી ૧૩.૪૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ર ઈસમોની ધરપકડ…

Charotar Sandesh

પેટલાદ-સોજીત્રા બેઠક ઉપર જુઓ કયા પક્ષ મેદાને અને ઉમેદવારો : ખરાખરીનો જંગ જામશે

Charotar Sandesh

રથયાત્રા : યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન

Charotar Sandesh