બિપરજોય વાવાઝોડા (biperjoy cyclone)એ ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે, ત્યારે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર થઈ હતી. ગત મધરાત્રિએ આ વાવાઝોડું રાજસ્થાન થઈ પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી જશે, જેની વિગત પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં રાજ્ય સરકારના રાહત કમિશનરે આપી હતી.
ગુજરાતભરમાં વાવાઝોડા (cyclone)ની અસર બાદ હવે મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
લાઈવ જોવા ક્લીક કરો…
https://www.windy.com/?25.195,77.783,6
વધુમાં જણાવેલ કે, આ બિપરજોય વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેશે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ ૧૧૮ કિ.મી. પ્રતિકલાક રહેલ.
Other News : બિપરજોય વાવાઝોડાની ગુજરાતના આ વિસ્તારોમાં માઠી અસર : ૨૪૦ ગામડાને અસર, ૫૨૪ જેટલા વૃક્ષ ધરાશાયી