Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : રૂ. ર૦૦૦ ની નોટ પાછી ખેંચાશે, આ તારીખ સુધી બેંકમાં જમા કરાવી શકાશે

રૂ. ર૦૦૦ ની નોટ

રૂ. ર હજારની ચલણી નોટો આગામી ૪ મહિનાની અંદર તમામ નોટો જમા કરાવવી પડશે : આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર ર૦ર૩ સુધી માન્ય રહેશે ર હજારની નોટો

  • દેશના તમામ લોકોએ બેંકને પરત આપવી પડશે ર હજારની ગુલાબી નોટો

નોટબંધી બાદ મોદી સરકારનો મોટો નિર્ણય

  • કાળા ધનના કુબેરો પર ફરી સ્ટ્રાઈક, ર૩ મે થી માત્ર ૧૦ નોટો જ બદલાવી શકાશે

હવેથી બેંકો ર૦૦૦ની નોટો નહીં આપે

Other News : ૧૫મા નાણા પંચમાંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

Related posts

બસ હવે બહુ થયું, જવાનોની શહીદી પર PM મોદી મૌન કેમ? : રાહુલ ગાંધી

Charotar Sandesh

સાસરિયામાં પત્ની પર થતા અત્યાચાર માટે પતિ જ જવાબદાર : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

રેલ્વેની ટિકિટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર છપાઇઃ ૪ કર્મચારી સસ્પેન્ડ

Charotar Sandesh