Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચરની પૂજા અર્ચના કરી

શ્રી બહુચરાજી ખાતે

બહુચરાજી : CM શ્રી ભુપેન્દ્ર પટેલે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચર ની પૂજા અર્ચના કરી હતી. અને માતાજી ના દર્શનનો લાભ લીધો હતો.

સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી

મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના સર્વાંગી વિકાસ,સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ હેતુ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ વેળાએ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ,પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ ,સાંસદ શારદા બહેન પટેલ અને અગ્રણીઓ પણ દર્શનમાં જોડાયા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : સુરત : સરોલી જકાતનાકા પાસે ૬ લેનનો નવો રેલ્વે ઓવરબ્રિજ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી

Related posts

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના દર્દીઓથી ભરાયા…

Charotar Sandesh

૧૯-૨૦ મેના રોજ ’તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના…

Charotar Sandesh

ગુજરાતમાં માસ્કના દંડમાં રાહત આપવાની તૈયારીમાં રુપાણી સરકાર : દંડ ૫૦૦ કરવા તૈયાર…

Charotar Sandesh