Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નવરાત્રિમાં કોમી છમકલું : આઠમના ગરબામાં ૧૫૦ જેટલા લઘુમતિ સમાજના લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ વિગત

નવરાત્રિમાં પથ્થરમારો

ખેડા જિલ્લા પોલીસે ૧૦ જેટલા આરોપીઓની અટકાયત કરી જાહેરમાં ફટકાર્યા, દાખલો બેસાડવા માટે આરોપીઓને સજા આપી

આ ઘટનામાં કેટલાક ગ્રામજનો સહિત ૬થી ૭ પોલીસકર્મીઓ ઘાયલ

ખેડા : જિલ્લાના ઊંઢેલા ગામમાં ગરબા દરમિયાન લઘુમતિ સમાજના લોકોેએ હિંદુ લોકો પર આઠમના ગરબા મહોત્સવમાં ચારેબાજુથી પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૫૦ જેટલા લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવેલ, જેમાં ૬થી ૭ લોકો સાથે બે પોલીસકર્મચારી પણ ઘાયલ થયા હતા. જો કે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે, અને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

આ સાથે પોલીસે ૧૦ જેટલી વ્યક્તિઓની અટકાયત કરી છે, જ્યારે ૪૩ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે, આ ઉપરાંત ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

ખેડા જિલ્લા પોલીસે આરોપીઓને જાહેરમાં સજા આપી દાખલો બેસાડવા કાર્યવાહી કરવામાં આવી છે.

Other News : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસ જોડાશે તેવા સંકેત : બાપુ અને હાઈકમાન્ડ સતત સંપર્કમાં

Related posts

આણંદ પાલિકાએ પરિખભૂવન સહિત આ ૮૭ જર્જરીત મિલ્કત ધારકોને નોટીસ ફટકારી : જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં

Charotar Sandesh

આજે ખંભાતમાં વધુ બે કેસો : એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત…

Charotar Sandesh

આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવનાને ધ્‍યાને લઇ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા જોગ સંદેશ

Charotar Sandesh