Charotar Sandesh
ઈન્ડિયા

ટ્રેન દુર્ઘટનામાં રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની કોંગ્રેસે કરી માગ

રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવ

ઓડિસ્સા : દેશભરમાં હચમચાવી દેનાર ઘટના ઓડિસ્સાના બાલાસોર પાસે બની છે, જેમાં કોગ્રેસ રેલ દુર્ઘટના પર પુછ્યા ૯ સવાલ જેવી રીતે ઓડિશા બાલાસોરમાં ભીષણ રેલ દુર્ઘટના સામે આવી છે અને ત્રણ ટ્રેન વચ્ચે ટક્કર થઇ છે, તેમા ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે અંદાજે ૯૦૦ જેટલા લોકો ઘાયલ થયા છે.

આ દુર્ઘટના બાદ કોગ્રેસે ૯ સવાલ કર્યા છે. આ બાબતે કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પુછ્યુહતુકે, રેલ મંત્રીએ સિંગનલ સિસ્ટમ ફેલની ચેતવણીને નજરઅંદાજ કેમ ગણાવી એક રિપોર્ટનો હવાલો આપીને સુરજેવાલે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવને તત્કાલીન સસ્પેન્ડ કરવાની માગ કરવાામાં આવી છે.

સુરજેવાલાએ ટ્‌વીટ કરીને વાલ પુછ્યો હતો કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે? શુ આપણે ઇશ્વરને પ્રાથના કરી જોઇએ કે, કે ફરી સરકાર પાસે જવાબ માંગવો જોઇએ.? શુ મરના ફક્ત આંકડા છે. કે આ દુર્ઘટના માટે કોઇ જવાબદાર પણ છે.

Other News : મહાભારતના શકુની મામા ઉર્ફે ગૂફી પેન્ટલનું ૭૮ વર્ષની વયે નિધન, ઘણા દિવસથી બિમાર હતા

Related posts

અમિત શાહની ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીર મુલાકાત પર હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ સાથે ચુસ્ત સુરક્ષા

Charotar Sandesh

અત્યાર સુધી ભારતની ૭૦ ટકા વસ્તી એક વર્ષમાં ફૂલી વેક્સિનેટેડ થઈ

Charotar Sandesh

નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓની ફાંસીની તૈયારીઓ શરૃ : ૧૬મીએ લટકાવી દેવામાં આવશે…

Charotar Sandesh