Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી તહેવાર રામનવમીને ધ્યાને લઈ ખંભાતમાં રથયાત્રા રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું

ખંભાતમાં રથયાત્રા

આણંદ : આગામી તહેવાર રામનવમી અને રમઝાન માસને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલિસ તંત્ર એલર્ટ મોડ ઉપર છે.

આજે ખંભાત શહેરમાં યોજાનાર રથયાત્રા (Khambhat Rathyatra) ના રૂટ ઉપર ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું

આ સાથે ASP અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ખંભાતમાં રથયાત્રા (Khambhat Rathyatra) ના રૂટ ઉપર સઘન બંદોબસ્ત ગોઠવી ફૂટ પેટ્રોલીંગ યોજવામાં આવેલ હતી, જેથી તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Other News : આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?

Related posts

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh

ખંભાતમાં વધુ એક કોરોના પોઝિટિવ : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૮ થઈ, રાજ્યમાં કુલ ૪૯૩

Charotar Sandesh

તૌકતે વાવાઝોડું : જાણો, આણંદ-ખેડા જિલ્લામાં શું થઈ અસર ? એક બાળકીનું વીજ કરંટથી મોત…

Charotar Sandesh