Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમાવાસી

મહાસતી અનસૂયા માતાજી

નર્મદા પરીક્રમાવાસીઓ માટે તથા દરેક આવનાર ભકત જન માટે ભકતો તરફથી ભંડારાનૂ આયોજન કરેલ

મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમા વાસી આજે મહાસતી અનસૂયા માતાજી ના મંદિરે એવા સંત શ્રી દાદા ગુરુએ માતાજીના પાદુકા પૂજન ધૂપ.દીપ.નૈવૈધય ધરાવી શાસટાગ દંડવત પ્રણામ કરી અને પ્રવચન કરી નર્મદા પરીક્રમાવાસીઓ માટે તથા દરેક આવનાર ભકત જન માટે ભકતો તરફથી ભંડારાનૂ આયોજન કરેલ છે તો દરેક ભકત જનો પ્રસાદ લઈ ‌ધન્ય થયા હતા.

Other News : આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

Related posts

મોદી સરકારે કહ્યું, રજિસ્ટ્રેશન જરૂરી નહીં : રૂપાણી સરકારે કહ્યું ફરજિયાત રહેશે…

Charotar Sandesh

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા ભયજનક સપાટીથી ૪ ફૂટ ઉપર, ૨૦ ગામોમાં એલર્ટ…

Charotar Sandesh

સુરતમાં નશાનો કાળો કારોબાર વધ્યો, મુંબઈથી વેચવા આવેલું ૮ લાખનું ડ્રગ્સ પકડાયું…

Charotar Sandesh