Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોક્ષ વાહિની, મોક્ષ ધામ (સ્મશાન) અને મોક્ષેશ્વર મહાદેવનું લોકાર્પણ કરાયું

જય રણછોડ ગ્રુપ

વડોદરા : જય રણછોડ ગ્રુપ સમસ્ત બીલ ગામ દ્વારા સંચાલિત શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ચાલતી અવિરત સેવાઓમાં અગત્યની સેવા જેવી કે મોક્ષ વાહિની, મોક્ષ ધામ (સ્મશાન) અને મોક્ષેશ્વર મહાદેવનું લોકાર્પણ તારીખ ૧૮/૦૨/૨૦૨૩ ને શનિવાર ના રોજ શિવરાત્રી ના દિવસે સવારે ૧૧ઃ૦૦ કલાકે રાખેલ હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ડાકોરના દંડી સ્વામી આશ્રમના રણછોડજી એવા ગુરુજી શ્રી વિજયદાસજી બાપુ, જય રણછોડ ગૃપના હૃદય સમ્રાટ અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા (સૌટ્ટા), વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટરશ્રીઓ તથા બીલગામ ના અને આજુબાજુની તમામ સોસાયટીયોના સર્વે દાતાઓ અને ભાજપના દરેક કાર્યકર્તાઓ અને બીલ ગામના વડીલો તથા યુવા ધન હાજર રહ્યા હતા.

  • Ravi Patel, Vadodara

Other News : જાહેરનામું : આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર-એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

Related posts

કોરોના જંગમાં યોગદાન આપવા બદલ વડોદરા તાલુકા પંચાયત દ્વારા જય રણછોડ ગ્રુપનું સન્માન કરાયું

Charotar Sandesh

વડોદરા : બીલ ગામે શ્રી રણછોડરાય ચેરીટેબલ ટ્રસ્ટ અને આરએસએસ દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ…

Charotar Sandesh

અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં : વડોદરાના ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડનું રિપેરીંગ કામ શરૂ…

Charotar Sandesh