Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના વસંતપુરા પ્રા.શાળામાં ૨૫ જેટલા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું…

આણંદ : તાલુકાના વસંતપુરા પ્રા. શાળામાં ભીમ એકાદશી નિમિત્તે શાળાના મેદાનમાં, વસંતપુરા ગામમાં અને રોડની બાજુમાં ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ હંસકુવરબા રાજના હસ્તે કુલ ૨૫ જેટલા મોટા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • Jignesh Patel, Anand

Related posts

સેવાધામ ગોકુલ ધામ ખાતે વૃધ્ધોને વોકીંગ સ્ટીક અર્પણ કરાઈ એન.આર.આઈ દાતાઓનું સરાહનિય કાર્ય

Charotar Sandesh

નારી શક્તિ વંદના : સારસાની મહીલા ૧૨૦ ગાયો પાળીને વર્ષે ૪૨ લાખ રૂપિયાની આવક મેળવે છે…

Charotar Sandesh

આજે શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન થતા આણંદ ખાતે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય આરતી યોજાઈ

Charotar Sandesh