Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉમરેઠ ખાતે નવીન અદ્યતન વિશ્રામ ગૃહનું ઈ-લોકાર્પણ…

આણંદ જિલ્લામાં ઉમરેઠ ખાતે નવીન અદ્યતન ‘વિશ્રામ ગૃહ’નું ડાકોર ખાતેના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વિશ્રામગૃહ ઉમરેઠ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ), ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી નિરવભાઈ અમીન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા, તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર તથા શહેર તાલુકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉમરેઠને વિશ્રામગૃશ અર્પણ કરવામાં આવ્યું હતું.

  • Ramesh Parmar, Anand

Related posts

નવી મુંબઇની NMMC હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતી અડાસ ગામની ડોક્ટર યુવતી…

Charotar Sandesh

ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

Charotar Sandesh

દિવાળી-નવા વર્ષના વધામણા અર્થે આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંકુલ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

Charotar Sandesh