Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદમાં કોરોનાના કારણે બે દર્દીઓનાં મોત થતા આરોગ્યતંત્રમાં હડકંપ…

નડિયાદ : રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘાતક વાયરસે ગુજરાતમાં ઘણા લોકોનો ભોગ લીધો છે. ગુજરાતનાં નડિયાદમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં નડિયાદમાં કોરોના પોઝિટીવ બે દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના દર્દીોનાં મોતનાં સમચારથી આરોગ્યતંત્રમાં હડકંપ મચ્યો છે.
જેમાં મહેમદાવાદની ૭૦ વર્ષીય વૃદ્ધા અને ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. વૃદ્ધાને ગત ૧૧ મે ના રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..અને વૃદ્ધને ૧૯ મેના રોજ ખસેડવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન બન્ને વૃદ્ધના મોત નિપજ્યા છે.

Related posts

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

Charotar Sandesh

ઉમરેઠના થામણા ગામે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી જાતે ટ્રેક્ટર ચલાવી શાળા પ્રવેશઉત્સવમાં પહોંચ્યા

Charotar Sandesh

આણંદમાંથી ઝડપાયું રાજ્યવ્યાપી આર.સી. બુક કૌભાંડ : ૧૨૫૨ નકલી આરસી બુક મળી

Charotar Sandesh