Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી મારુતિ યજ્ઞ સાથે કરાઈ

હનુમાન જન્મોત્સવ

આણંદ : શહેર નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ની ઉજવણી કરાઈ, મારુતિ યજ્ઞ પણ કરાયું. આ પ્રસંગે સવારે મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો જેમાં પ૦થી વધુ દંપતિઓએ પુજા-અર્ચના કરી હવનમાં આહુતિ આપી હતી.

જ્યારે મોડી સાંજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં હવનમાં નારિયેળ હોમી હવનની પુર્ણાહુતિ કરાઈ હતી. સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેઓને ખમણ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવાામાં આવ્યું હતું.

Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી

Related posts

ઘરફોડ ચોરીઓના બનાવો અંગે જિલ્લા પોલિસ તેમજ આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ

Charotar Sandesh

નડિયાદ : ત્રણ માળનો આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં રહીશો દટાયા… બચાવ કામગીરી શરૂ…

Charotar Sandesh

કઠલાલમાં શ્રી હરિ રેસીડેન્સી ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

Charotar Sandesh