Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

તા. ૯ મી ઓગસ્ટના રોજ સદાનાપુર સરકારી આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

સદાનાપુર સરકારી

આણંદ : એક્સપ્રેસ હાઇવે નજીકના સાદાનાપુરા ખાતે આવેલ સરકારી આઈ.ટી.આઈ દ્વારા તા.૦૯/૦૮/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સાદાનાપુર મુકામે આવેલ સરકારી આઈ.ટી.આઈ ખાતે યોજાનાર એપ્રેન્ટીસ ભરતીમેળામાં આણંદ જિલ્લાની એલીકોન એન્જીનીયરીન્ગ કંપની લીમીટેડમાં એપ્રેન્ટીસ ભરતી કરવાની હોવાથી કંપની દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

જેમાં આઈ.ટી.આઈ ના ફીટર, ટર્નર, મશીનીસ્ટ તથા ઇલેક્ટ્રોનિકસ ટ્રેડ પાસ કર્યાની લાયકાત ધરાવતા હોય તેવા એપ્રેન્ટીસ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે છ તેમ આઈ.ટી.આઈ ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Other News : સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો

Related posts

એશિયામાં નંબર વન અમૂલ ડેરીનું ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : અર્થતંત્ર-રોજગારી માટે આશીર્વાદરૂપ

Charotar Sandesh

આણંદની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લગતા ૧૫ ફાયર ફાઇટર મેદાને…

Charotar Sandesh

આણંદ પાસે આ ટ્રેનમાંથી મોબાઈલ-દાગીના સહિત રોકડ ભરેલ પર્સ મળી કુલ ૧.૭૧ લાખનો મુદ્દામાલ ચોરાયો

Charotar Sandesh