Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક

IAS રાજકુમાર

આ મહત્ત્વના પદ માટે અનેક IAS ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું

Gandhinagar : આખરે ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણંક કરાઈ છે, આ પદ માટે ઘણા સમયથી ખેંચતાણ સાથે અનેક IAS ઓફિસરોએ પોતાનું જોર લગાવ્યું હતું, જે બાદ આજે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર નિમાયા છે.

આ સાથે મુખ્ય સચિવ પંકજકુમાર ૩૧ જાન્યુઆરીએ વયનિવૃત્ત થશે, જે બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમાર ચાર્જ સંભળાશે.

Other News : આ તારીખ સુધી આણંદ સહિત ચરોતરમાં શીતલહેર રહેશે : લઘુત્તમ તાપમાન ૯ થી ૧૨ ડીગ્રી રહેશે

Related posts

Wishing you a birthday filled with love passion and success you deserve

Charotar Sandesh

ગોંડલમાં ૫ મુસાફરો સાથેની કાર પુલ નીચે ખાબકી, બાળકીનું મોત, ૪નો બચાવ…

Charotar Sandesh

કોરોના કેર વચ્ચે દિવાળીમાં માવા, ડ્રાયફ્રૂટની મીઠાઈની માગમાં વધારો…

Charotar Sandesh