Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

ચંદ્રયાન ૩

આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. છેલ્લા ૨૪ કલાકથી સંતો મહંતો આ મિશનની સફળતા માટે પ્રાર્થના – યજ્ઞ મહાપૂજા કરી રહ્યા હતા.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત સ્વામી વગેરેએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ વડતાલ મંદિર પરિસરની પ્રથમ ઘટના હતી કે , લાઈવ દર્શનની જગ્યાએ બીજો કોઈ કાર્યક્રમ પ્રસારિત થયો હોય. વડતાલ સંસ્થા ચંદ્રયાન -૩ ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવે છે.

Other News : જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ સાધુ દિક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિતિ…

Charotar Sandesh

ચિખોદરા ખાતે આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ

Charotar Sandesh

બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદના ૪૮ કલાક થયા હોવા છતાં મતદાન કરી પ્રેરણારૂપ બનતા રમેશભાઇ શાહ

Charotar Sandesh